ડો. શિતલ કુલકર્ણી મોદી સુરતના પ્રખ્યાત Pediatric Hemat-oncologist છે જે બાળકોને લગતા વિવિધ પ્રકારના કેન્સરની…
કેન્સર ન્યૂઝ
-
-
સર્વાઈકલ કેન્સર એ સ્રીના પ્રજનન અંગ સર્વિક્સમાં થતું કેન્સર છે. સર્વિક્સ એટલે કે ગ્રીવા, જે…
-
કેન્સર એટલે શરીરના કોષોનું અનિયંત્રિત પુર્ણ વિભાજીત થઈ સંખ્યામાં વધારો થવો અને આવા બિનજરૂરી વિભાજીત…
-
પ્રોસ્ટેટ ગ્રંથિ શું છે? ફક્ત પુરૂષોમાં જ પ્રોસ્ટેટ ગ્રંથિ આવેલ હોય છે. જે મૂત્રાશય અને મળમાર્ગની…
-
Dr. Nikunj Vithlani M.B.B.S., M.S. (General Surgery) DNB (Surgical Oncology), FMAS Consultant Oncosurgeon Mo.: +91…
-
વિશ્વભરમાં ટાઇપ-2 ડાયાબિટીસ એ આરોગ્યની એક મોટી સમસ્યા છે. આ ચયાપચયનો રોગ સ્વાદુપિંડ દ્વારા ઇન્સ્યુલીના અપુરતા ઉત્પાદનને કારણે શરીરમાં ઉણપ સર્જે છે. પરિણામે લોહીમાં ગ્લુકોઝનું સ્તર અનિયંત્રીત થાય છે. ગ્લુકોઝના અનિયંત્રીત સ્તરને કારણે ન માત્ર ડાયાબિટીસ અને અન્ય સમસ્યાઓ સજાય છે, પરંતુ તેની અસર શરીરની રોગપ્રતિકારક શક્તિ પર પણ થાય છે. જેથી શરીરમાં કોઇપણ પ્રકારના ચેપી રોગનો ફેલાવો ઝડપથી થાય છે અને તેને સંબંધિત જોખમો પણ વધે છે. ગ્લુકોઝના અનિયંત્રીત સ્તરને કારણે ન માત્ર ડાયાબિટીસ અને અન્ય સમસ્યાઓ સજાય છે, પરંતુ તેની અસર શરીરની રોગપ્રતિકારક શક્તિ પર પણ થાય છે. જેથી શરીરમાં કોઇપણ પ્રકારના ચેપી રોગનો ફેલાવો ઝડપથી થાય છે અને તેને સંબંધિત જોખમો પણ વધે છે. વિશ્વભરમાં ટાઇપ-2 ડાયાબિટીસ એ આરોગ્યની એક મોટી સમસ્યા છે. આ ચયાપચયનો રોગ સ્વાદુપિંડ દ્વારા ઇન્સ્યુલીના અપુરતા ઉત્પાદનને કારણે શરીરમાં ઉણપ સર્જે છે. પરિણામે લોહીમાં ગ્લુકોઝનું સ્તર અનિયંત્રીત થાય છે. ગ્લુકોઝના અનિયંત્રીત સ્તરને કારણે ન માત્ર ડાયાબિટીસ અને અન્ય સમસ્યાઓ સજાય છે,…